સુખ અને દુઃખ બધું કર્મો ને આધીન છે ,
કહે છે ગીતા ના પાઠ એવું ,
ન કરો અન્યાય અને ન સહો અન્યાય ,
એવું ભગવાન કહે છે .
વિનાશ ને કગારે ઉભી છે આ દુનિયા ,
કારણ રક્ષક જ હવે ભક્ષક બન્યા છે .

#કર્મ

Gujarati Thought by Piyusha : 111535595

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now