જેમ ખોરાક રુચિકર અને પાચ્ય હોય તો શરીર તંદુરસ્ત, મન ઉત્સાહિત રહે છે; તેવી જ રીતે જો વ્યક્તિનું કર્મ પોતાને તેમજ અન્યને રુચિકર, સુપાચ્ય, સહ્ય અને નિષ્ઠાપુર્વકનું હોય તો ઉલ્લાસથી છલકાતું જીવન સહજ અને સરળ બની જાય છે.

#કર્મ

Gujarati Thought by Ketan Vyas : 111535492

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now