ભગવાન શ્રી કૃષ્ણ હોય, ભગવાન બુધ્ધ હોય
ભગવાન શ્રી ઈશુ હોય કે પછી અવતારી પુરૂષ હોય

પેલા સુલી એે ચડાવે, પથ્થર મારે, કાદવ કિચડ
ઉછાળે ને નો બોલવાનું બોલે ને ધિકકારે
જોળી કે સીધો લેવા આવે તો કાઢી મૂકે
સત્ય અને દિવ્ય વચન બોલે તો કે પાગલ છે.

પછી?? ? જેને પથ્થર માર્યા એમની જ પથ્થર ની
મૂર્તિ બનાવી લોકો પૂજા કરે,

જેને સુલી એે ચડાવ્યા એમની પાસે જયને
પોતાના સ્વાર્થ માટે ની"prayer" કરે

જેની પર્ કાદવ કીચડ ઊછળ્યા એમને
ફૂલો નો હાર ચડે, કેટલાક રંગો થી સજાવે

જેમને ગમે તેવું બોલ્યા હોય, હવે તેને માટે
શ્લોક બોલે સ્તુતિ કરીએ

જેને ઘર થી કે ગામ થી કાઢી મૂકતા આજે
એમનું જ ગામ કે ઘર માં મોટું મંદિર બાંધે

જેમને સીધો કે જોળી આપવા માં પણ તકલીફ
હતી આજે એમને લાખો કરોડો રૂપિયા નું દાન કરે

આવા આપણે માનવી આજે પણ એમની પૂજા કરીએ એે પણ માત્ર પોતાના જ સ્વાર્થ માટે...

#ઈસુ

Gujarati Religious by Purvi : 111532886
Purvi 4 years ago

જય શ્રી સ્વામિનારાયણ..

પ્રભુ 4 years ago

Wha right ✍️જય સ્વામીનારાયણ 🙏💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now