હે પ્રભુ તુંજ આમ કરે, પહેલા અનરાધાર વરસાવે અને પછી ધરતી ને તરસાવે....🌧️🌨️

તો માણસ નો શું વાંક છે એ તો દેખાદેખી નો માર્યો,
તારી જેમ જ વરસાવે અને તારી જેમ જ તરસાવે....💧💧

Gujarati Shayri by Krupa : 111532880

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now