ઈસુ જો અહીં ફરીથી આવે ,
ભૂખ્યાને જોઈ નિઃશ્વાસ નાખે ;
પોતાનાં શિષ્યો શું કરે છે આજે ,
માત્ર પરિવર્તનમાં જ ધર્મ શોધે ;
ભૂલ માફ કરજે પાલનહાર તું ,
એમ કહી ઈશ્વરની માફી માંગે...


#ઈસુ

Gujarati Poem by RRS : 111532777

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now