વિચાર રજૂ કર્યા માનવનાં વૃંદમાં ,
સત્યવાણી જ્યાં ઉચ્ચારી એમણે ;
જગતમાં નાદ જ્વલંત જગાવવા ,
સંદેશ એમણે બહેતર દીધો ;
અક્કર્મી એ રાજસત્તાધીશોએ ,
શ્રી ઈસુને ક્રોસમાં કોપ દીધો...

#ઈસુ

Gujarati Poem by RRS : 111532625

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now