સંકટ કે સમસ્યાનો સામનો કરીએ એટલે ક્ષમતા વધે.

હકારાત્મક દ્રષ્ટિકોણથી જોતા; કોરોનાકાળ દરમિયાન,
ચાર દીવાલ અને એક છતનાં મકાનોમાં ગ્રીન નેટ વગર પણ હુંફને કૂપણો ફૂટી અને ઘર ઊગી નીકળ્યા!
~ કે. વ્યાસ (સંકેત)
#સંકટ

Gujarati Blog by Ketan Vyas : 111532114

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now