સંકટ સમયે થાય એ ભક્તિ નહીં,
કોઈ નિર્દોષને રંજાડે એ શક્તિ નહીં.

ક્ષણે ક્ષણે તને સ્મરું પ્રભુ એમ,
સંકટ લાગે જાણે અવસર હોય એમ.

આપ પ્રભુ એવી શક્તિ કે,
કોઈના આંસુ નહીં પણ
સંકટ સમયની સાંકળ બનું.

#સંકટ

Gujarati Motivational by Dipikaba Parmar : 111531943

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now