જીવનમાં ખાલી પણું એકલા હોવું એ નથી, જીવન માં તમારી પાસે બધા સંબધો હોવા છતાં પણ તમને એકલા હોવાનો એહસાસ થાય, એ ખાલી પણું પેલા એકલા રેવાથી જે ખાલી પણા નો એહસાસ થાય,એના કરતાં આપણા કુટુંબીજનો સાથે રેવાથી, જે એકલા પણું લાગે એ વધારે આઘાત જનક લાગે છે.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"