દોષારોપણ કરતા રહ્યા એકબીજા પર સમજૂતી કરવા કે એકબીજાને સમજવાને બદલે. ન કોઈએ ઝૂકીને માફી માંગવાની કોશિશ કરી. અંતે છૂટા પડ્યા. એકલા રહ્યા પછી અફસોસ થયો કે માફી માંગી લીધી હોત તો સારુ થાત.
સમજદાર લોકોના જીવનની સૌથી મોટી કરુણતા.👆
#દોષારોપણ

Gujarati Good Night by Tr. Mrs. Snehal Jani : 111530579

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now