જેને તમે પ્રેમ કરો છો તે વ્યક્તિ જ્યારે તમને છોડીને જાય છે,
ત્યારે તમે દોષારોપણ કરો છો અને તેને બદનામ કરો છો.
મિત્ર મારા,તેને પ્રેમ કહી શકાય નહિ.
સાચો પ્રેમ તો ત્યાગ અને સમર્પણ નું બીજું સ્વરૂપ છે.
જેને તમે પ્રેમ કરો છો તેના બધા દોષ,સદગુણ અને દુઃખ સ્વીકારો અને તેમાં પરિવર્તન ની ઝંખના કરો એને સાચો પ્રેમ કહે છે.
તમારું પ્રિય પાત્ર છોડીને જાય તો એને બેવફા નું બિરૂદ ન આપો અને બદલો લેવાની ભાવના પણ ન રાખો.તે હંમેશા ખુશ રહે એવી પ્રાર્થના કરો યાર.#દોષારોપણ
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111530389

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now