આઝાદ મન થી જીવવા માટે,
કરવું હતું મારે જ મારૂં નીરૂપણ;

દુનિયા શું કહેશે એ વિચારીને?
હું કરતો રહ્યો એમનુ અનુકરણ;

દોષ એમાં મારો જ હતો હવે,
કેમ કરૂં બિજા પર દોષારોપણ;

#દોષારોપણ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111530381

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now