દોષારોપણ શુ કરવના..લોકો પોતના દોષ સ્વીકારતા જ નથી...

જ્યાં લોકોને તેમની ભૂલ/દોષ બતાવવા જઈએ ત્યાં

તો સબંધો પર જ કાપ મુકાઈ જાય છે...😔😔

( જો કે હું આમ નથી કરતી..સમજુ માણસ છું ને😆😆😅😅😅😁🤗)

-Urmi chauhan
#દોષારોપણ

Gujarati Thought by Urmi Chauhan : 111530320

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now