#દોષારોપણ

જ્યારે આપણે દોષારોપણ કરીએ છીએ ત્યારે ખરેખર તો આપણાં જ અન્ય પ્રત્યે ના વિચારો ની શૃંખલા બહાર આવે છે... માટે જ દોષારોપણ કરતા સહેજ વિચારવું જોઈએ કે આપણે કેટલા નિર્દોષ છીએ ને સાચા અર્થ માં આપણે પણ સરળ છીએ ?

~Shree

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111530312

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now