પૂછપરછ કરતા પુછાય ગયું ને સંવેદના જગાવતી ગઈ વાત દિલ ને હચમચાવતી ગઈ...બંધ પડેલી અશ્રુ ધારા વહેવા લાગી ને દિલ ને હળવાશ લાગવા લાગી...માટે જ ક્યારેક પૂછપરછ જરૂરી હોય છે અમુક બંધનો તોડવા માટે...

Gujarati Quotes by Shree...Ripal Vyas : 111529613

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now