લલચાવું તો ક્યારેય ના જોઈએ,
પરંતુ મન આપણું કયા માને છે?
બાળપણમાં ચોકલેટ, બિસ્કિટ અને રમકડાં માટે થઈ મન લલચાયું,
કોલેજના સમયમાં કોઈના પ્રેમ માટે થઈ મન લલચાયું.
યુવાનીમાં પૈસા અને સત્તા માટે થઈ મન લલચાયું.
અને
ઘડપણમાં સ્નેહીજનોના પ્રેમ અને સહકાર માટે થઈ મન લલચાયું.
#લલચાવવું