મનનાં વિચારો ને ક્યાં કોઈ સીમાડા નડે છે,
પાણીમાં વમળો રચવા ક્યાં કોઈ દીવાલો ચણે છે,
એક કંકર જ કાબેલ હોય છે ત્વરિત પ્રેમ ની ઇમારત તોડવા,
પછી ભલેને એ પથ્થર નો હોય કે શંકા નો!!!
dr.priyavijay gorasiya
#ત્વરિત

Gujarati Blog by Dr Priya Gorasiya : 111527420

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now