જોકર ભાગ-40 માં વાંચકોને ટ્વિસ્ટ સમજવામાં મુશ્કેલી થઈ એવા મૅસેજ મળ્યાં....તો એ વાતની ચોખવટ અહીં કરું છું...ભાગના શરૂઆતમાં જુવાનસિંહની વાત કરી એ વર્તમાન છે અને જૈનીતને ગિરફ્તાર કર્યાની વાત છે એ ભૂતકાળમાં બનેલી ઘટનાં છે...બંને એક સાથે લખી એ માત્ર સંયોગ છે...જાણી જોઈને આમ નહોતું લખ્યું.