આ જીવનની ભાગદોડમાં જરાક સમય નથી,
કોણ કહે છે? આપણી વચ્ચે પ્રણય નથી.

મનમોતીના પરોવાયેલા મલય નથી તો,
કોણ કહે છે? વિરહની વેદનાના વલય નથી.

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111517514

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now