માણસાઈથી મોટો કોઈ ધર્મ જ નથી.ધર્માંધ બનેલા શું જાણે એનો સ્વાદ.બે શક ધર્મના રસ્તે ચાલવું જોઈએ એમાં કશું ખોટું નથી પણ પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એવું આચરણ કે વિચાર કરવો જોઈએ નહી એવો ખોટો દંભ રાખવો પણ જોઈએ નહી.મારાજ ધર્મમાં માનવ જાતનું કલ્યાણ છે એવી વાત કે વિચાર માનવ જાતને નોખા પાડવાનું કામ કરે છે.પોતાનો ધર્મ જેટલો શ્રેષ્ઠ છે અને કલ્યાણકારી છે તેટલો જ બીજા ધર્મો પણ કલ્યાણકારી છે એવું માનીને ચાલશું તો માનવ જાતનું કલ્યાણ અને ઉન્નતિ નિશ્વિત છે.

#ધર્માંધ

Gujarati Motivational by Parmar Savan : 111516969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now