અધુરું જ્ઞાન અંધકાર લાવે, અજવાળું નહીં
ધર્મનું અધુરું જ્ઞાન માણસ ને ધર્માંધ બનાવે છે,
અંધકારમાં કશું પણ સાફ સાફ જોઈ ના શકાય
જેટલુ અને જેવુ દેખાય તેને જ સત્ય માને છે

#ધર્માંધ

Gujarati Thought by Hardik Pandit : 111516856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now