આજે કોરોનાનો કહેર અમારી કર્મભુમિ સુરતમાં શું વધ્યો,
ત્યાં તો કહેવા લાગ્યા,
"જે છેલ્લે નીકળે તે કામરેજના ઝાંપે તાળું મારી દેજો,
ચાવી દાદા-ભગવાનના મંદિરે આપી દેજો"
મિત્રો આ સુર્યપુત્ર દાનવીર કર્ણની ભુમિ છે,
સમય જતા પાછું ખીલી ઉઠશે આ મારું સુરત,
બાકી સુરતને છોડીને તો નથી જ જવાનું,
અને હા તાળા મારવાનું કહેવાવાળા,
તમતમારે નીકળો અમેજ અંદરથી તાળું મારી દેશું.
#સુર્યનગરી #સુરત ...
🙏🙏 જય માતાજી 🙏🙏
🙏🙏 જય દ્વારકાધીશ 🙏🙏

Gujarati Thought by વાતોમાં તારી યાદો... : 111516222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now