પ્રભુ શ્રી રામ વંશાવળી...
સોનલજી અને શિલુજીના સૌજન્યથી...


બ્રમ્હાજીના પુત્ર મરીચી
મરીચીના પુત્ર કશ્યપ
કશ્યપના
વિવસ્વાન
વૈવસ્વતમનુ (જળપ્રલય આવ્યો)
ઇક્ષ્વાકુ (અયોધ્યાને રાજધાની બનાવી)
કુક્ષી
વિકુક્ષી
બાણ
અનરણ્ય
પૃથુ
ત્રિશંકુ
ધુન્ધુમાર
યુવાનશ્વ
માંધાતા
સુસન્ધિ
ધૃવસન્ધિ
ભારત
અસિત
સાગર
અસમંજ
આંશુમાન
દિલિપ
ભગીરથ (ગંગાજીને પૃથ્વી પર લાવ્યા )
કુકત્સ્થ
રઘુ (રીતી - પ્રાણ જાય પર વચનના જાય)
પ્રવૃદ્ધ
શંખણ
સુદર્શન
અગ્નિવર્ણ
શિઘ્રગ
મારુ
પ્રશુશ્રુક
અંબરીશ
નહુષ
યયાતિ
નાભાગ
અજ
દશરથ
રામ,લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન


#જ્યોત

Gujarati Good Morning by Kamlesh : 111514734
Kamlesh 4 years ago

વાયુપુરાણમાં બધાં નામ મળી રહેશે...

Dr. Damyanti H. Bhatt 4 years ago

કાલિદાસે' રઘુવંશ' માં ૩૧ રાજાનાં નામો આપ્યાં છે.🙏

Kamlesh 4 years ago

ધન્યવાદ દમયંતીજી...

Dr. Damyanti H. Bhatt 4 years ago

ખૂબ સરસ 👌👌👌

Kamlesh 4 years ago

ધન્યવાદ મમતાજી..

Mamta 4 years ago

વાહ...

Kamlesh 4 years ago

સરસ... સંઘર્ષપૂર્ણ જીવન જ ઉર્ધ્વગતિ આપે છે... મિત્ર..

Devesh Sony 4 years ago

જીવન સંઘર્ષોથી તરબતર છે... બાકી બધું બરાબર છે... ઘમાસાન મનની અંદર છે... બહાર થી બધું બરાબર છે...

Devesh Sony 4 years ago

ભોળાનાથ ની કૃપાથી બઘું બરાબર છે ભાઈ... અંહી જ છું આપણા ગુજરાત માં... 🙏

Kamlesh 4 years ago

બધું બરોબર???

Kamlesh 4 years ago

છો ક્યાં???

Kamlesh 4 years ago

જય ભોળાનાથ ભાઇ...

Devesh Sony 4 years ago

Jay Bholenath... 🙏

Kamlesh 4 years ago

તો શ્રીરામ એ ઇક્ષ્વાકુ કુળના વંશજ કઇ રીતે થયા???

Kamlesh 4 years ago

ખુબ ખુબ ધન્યવાદ...

Kamlesh 4 years ago

આપને પણ શ્રાવણમાસની હાર્દિક શુભકામનાઓ સોનલજી...

Kamlesh 4 years ago

હા મિત્ર... પણ માન્યતા તો એવી પણ છે કે "સ્વયંભૂ મનુ"ની ૩૧મી પેઢીએ જન્મેલા રાજા ત્રિશંકુના પુત્ર રાજા હરીશચંદ્ર હતા. અને એમની ૧૦મી પેઢી એટલે કે મનુની ૪૧મી પેઢીએ રાજા સગર થયા,અને ૫૦મી પેઢીએ રાજા ભગીરથ થયા. અને ૬૨મી પેઢીએ થયા રાજા દિલિપ... એમની એક વાત કદાચ કોઇક જ જાણતું હશે... કે તેઓને કોઇ સંતાન જ નથી થઇ...

Divyesh Koriya 4 years ago

મને પાક્કી ખબર નથી,પણ મારા જાણકારી પ્રમાણે રાજ હરિશ્ચંદ્ર રામના પૂર્વજ હતા. જ્યારે અહીં તમે ઉત્તરી દર્શાવ્યા છે.

Sonalpatadia Soni 4 years ago

શ્રાવણ માસની ખૂબ શુભકામના.મહાદેવ હર.... ખૂબ ખૂબ આભાર આપનો, આટલી સરસ માહિતી આપવા બદલ.આવી જ રીતે આપ જ્ઞાન આપતાં રહેશો.અજ્ઞાન રહેલ માનવમાં પરમ તેજનો પ્રકાશ પાથરતા રહેજો.ગુરુજીને વંદન.... "જયમ કામધેનુ પૂછડેથી પાર કરાવે વૈતરણી, ત્યમ જ્ઞાન પુંજ એ અજ્ઞાન સાગરનાં જ્ઞાન તટેની નિસરણી"...

Kamlesh 4 years ago

છે ને દિવ્યેશભાઇ... નીચે કમેન્ટ્સમાં રામ પછીની પેઢીઓ જણાવી છે... એમાં છે...

Divyesh Koriya 4 years ago

મારા ખ્યાલ પ્રમાણે રાજા હરિશ્ચંદ્ર પણ ઈક્ષ્વાકુ વંશના જ હતા. પરંતુ અહીં તેમનુ નામ નથી.??

Kamlesh 4 years ago

ધન્યવાદ શેફાલીજી

Shefali 4 years ago

સરસ માહિતી..

SHILPA PARMAR...SHILU 4 years ago

Are hari didi vadhu nahi..pn dariyo che dariya....gyan no dariyo....

હરિ... 4 years ago

તો સ્વીકારી લો.. કે અમારા કરતા વધુ જ્ઞાન છે તમારી પાસે....😛😝😝@મોટાભાઈ..

Kamlesh 4 years ago

ચણાનું ઝાડ ના હોય હો....

Kamlesh 4 years ago

હા મુચે... હા હા

હરિ... 4 years ago

Ohh... સાચે..!!😱

હરિ... 4 years ago

સાચું કીધું... krishna ji...

Krishna 4 years ago

Ha ho bhaiji tmari same to ame talbhaar pn nhi

Kamlesh 4 years ago

ધન્યવાદ રમીલાજી...

Kamlesh 4 years ago

લવના વંશજ લેઉવા પટેલ અને કુશના વંશજ કડવા પટેલ

હરિ... 4 years ago

એ કોણ મોટાભાઈ...!?🤔 મને નથી ખબર

Ramila 4 years ago

વાહ ખુબ સરસ માહિતી કમલેશજી....... ખરેખર આપની પાસે પોતાને વામણા સમજીયે છીએ.....

Kamlesh 4 years ago

ખુબ ખુબ આભાર શિલુજી... તથાસ્તુ... આપની ઇચ્છા પૂર્ણ થાય એવી મહાદેવને પ્રાર્થના...

Kamlesh 4 years ago

હા એમની પેઢી એટલે આજના કણબી પટેલ...

Kamlesh 4 years ago

હા... એજ નળ-દમયંતી હરિ...

Kamlesh 4 years ago

ધન્યવાદ કાનુ ભાઇ

Kamlesh 4 years ago

હા હા હા... સાવ આવું..???

SHILPA PARMAR...SHILU 4 years ago

હરિ દીદી મને પણ આ જ સવાલ થાય છે....

SHILPA PARMAR...SHILU 4 years ago

આપનો ખુબ ખુબ આભાર ગુરુજી....આટલું સરસ જ્ઞાન આપવા માટે...... મને તો આજે આ બધા નામ ખબર પડી...... હવે તો મને તમારી પાસે થી રોજ થોડું થોડું જ્ઞાન મળે એવી તીવ્ર ઈચ્છા છે .. તમારે છે ને રોજ આવી post મૂકી જ દેવી જેથી મારા જેવા અજ્ઞાની ને થોડું જ્ઞાન મળે.............😇

Krishna 4 years ago

Harita aapni pase to kaij nthi Fkt khali khokhu che

હરિ... 4 years ago

Hahaha.... krishna ji... મોટાભાઈ સ્વીકારે જ naii કે એમની પાસે આપણાંથી વધું જ્ઞાન છે....😫😛😝

Krishna 4 years ago

Na bhaiji aato tmari motai che j aavu bolo cho baki tme to gnan no khjano cho

હરિ... 4 years ago

આ નળ દમયંતી એટલે આપણે જેમની વાર્તા ઓ સાંભળી છે તે...!?🤔 અગ્નિવર્ણ છેલ્લા હોય તો એમના પછી એક પણ પેઢી ના હોય ને...!!અને આ પેઢીના વંશજો જીવિત છે હજુ પણ મોટાભાઈ...!??🤔🤔🤔

Kamlesh 4 years ago

વેદ-પુરાણ ઉપનિષદ રુપી ખજાનો તો આપણા સૌની પાસે છે... મેં તો બસ થોડું -ઘણું વાંચ્યું અને સાંભળ્યું છે... બસ એટલું જ... હા હા હા.... બાકી તો આપણેય ઢગલાના ઢ જ છિયે....

Krishna 4 years ago

Wahhh Bhai ji khjano che sachej aapni pase 🙏🙏🙏

Kamlesh 4 years ago

ધન્યવાદ હરિ...

Kamlesh 4 years ago

ધન્યવાદ જીજી

Kamlesh 4 years ago

ધન્યવાદ અલ્પાજી

Kamlesh 4 years ago

ધન્યવાદ ગીતાજી

Kamlesh 4 years ago

ધન્યવાદ અબ્બાસ ભાઇ

Kamlesh 4 years ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 4 years ago

હા ભાઇ...

Kamlesh 4 years ago

કુશ ના પુત્ર અતિથી અતિથીના પુત્ર નિષધ નિષધ નળ (નળ-દમયંતી) નભ પુંડરિક ક્ષેમધન્વા(દેવતાઓના સેનાપતિ બન્યા એટલે દેવાનીક કહેવાયા) અહિનગુ (સમગ્ર પૃથ્વી પર રાજ કર્યું) પારીયાત્ર શીલ ઉન્નાભ વજ્રનાભ વ્યાશીતાસ્વ વિશ્વસહ હિરન્યનાભ કૌશલ્ય બ્રહિમષ્ઠ સત્યવ્રત હરિશ્ચંદ્ર રોહિત કહેવાય છે કે રાજા અગ્નિવર્ણ છેલ્લા રઘુવંશી હતા પરંતુ આ એક અસત્ય માત્ર છે...

હરિ... 4 years ago

હા...પણ મોટાભાઈ મને એક સવાલ કે લવ કુશ પછી પેઢી આગળ વધી હતી..!??🤔

હરિ... 4 years ago

વાહહ... મોટાભાઈ... સરસ માહિતી..👌👌

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ.. સરસ માહિતી આપી..

Krishna 4 years ago

Wahhhhh bhaiji 🙏🙏🙏

Parmar Geeta 4 years ago

વાહ ખુબ સરસ જાણકારી.. 👌

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

એક પેઠી નીચે લખી દ્યો.... લવ કુશ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now