અચૂક નિશાન તું રાખ,
ના કરતો પોતાને નિરાશ;

સમસ્યાનો સામનો તું જાતે કર,
ના લેતો કોઈની મદદ અથવા સહકાર;

જીવનના આ ધ્યેયમાં,
ના કરતો લોકો ના વર્તન થાય મન ઉદાસ;

તરંગી વ્યક્તિત્વ રાખવું સારું,
ના કરતો તું દૌડ કોઈ જાતનો;

અચૂક નિશાન ના પથ પર બસ તું ચાલ્યો જા,
ના કરતો બસ શંકા પોતાની જાત પર.

-Dhruv Harish Rudani (DHR)


#તરંગી

Gujarati Poem by DHR : 111512785

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now