#આતુર
આતુરતા નો અંત અને ધીરજ ની કસોટી,
તો ત્યારે થાય છે, જ્યારે
નવ- નવ મહિના સુધી રાહ જોયા પછી,
જ્યારે એ નાની નાની અંગળિયો નો સ્પર્શ
થાય છે, ને એક માં પોતાની અસહય વેદના!
ભૂલી ને ચેહરા પર મુસ્કાન આવે છે!!!

Gujarati Thought by Sejal Raval : 111509792

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now