હજી કેટલી પરીક્ષાઓ લઈશ??
મારી મૃત લાગણીઓની.
તને ખબર છે કે,
હવે એ અમૃત નથી થવાની.
થાકી ગઈ છું ,
આ રીત થી જીવિત મન સાથે
મૃત સબંધો ને સંભાળવાની..
હજી કેટલી પરીક્ષાઓ લઈશ, મારી મૃત લાગણીઓની.....?


#મૃત

Gujarati Quotes by Maheswari  Bhavna : 111508620

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now