મૃત ? એટલે વાત મરેલા ની છે કે મારેલા ની,
મૃત તો ત્યારે કહી શકાય જ્યારે વિધાતા ના લેખ ત્યાગ કરાવે છે આત્મા ને શરીર નો ,
પણ સાહેબ
એને શું કહેશો જેના લેખમાં લાગણીઓ કારણ બની હોય સજીવન જીવનને મૃત તરીકે જીવવા માટે.

કહી શકશો કે એ વ્યક્તિ મૃત છે કે મૃતક?
#મૃત

Gujarati Blog by Hetal : 111508236

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now