મૃત્યુને જયારે મેઁ નજદીકથી જોયું
કોઈ ગ્લાનિ કોઈ રંજ ના અનુભવ્યો
જે દેહ છોડી જતાં હતા એના મુખ પર
અસીમ શાંતિ ભવ્યતા અનુભવી મેઁ
ઘણાં ઓછા હોઈ છે જે ખરેખર
સાચું જીવન જીવી જાય છે
જીવન જીવવા ખાતર જીવવાવાળા
તો ડગલે ને પગલે મળી જાય
બીજાના ભલા માટે સ્વયં ઘસાતાં
ખુદની કદી પરવાહ ના કરે
મૃત્યુને પણ કદાચ પસ્તાવો થાય
જે મૃત્યુને સત્કારવા તત્પર હોય
#મૃત

Gujarati Poem by Firdos Bamji : 111508158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now