ગિરનારમાં પ્રણયની અનેરી લહેર......


ગિરનારમાં પ્રણયની અનેરી લહેર......
જ્યાં પ્રેમલક્ષણા ભક્તિની અનેરી મહેર.....

જ્યાં નરસિંહના પ્રભતિયાંના નાદની છે લહેર......
આતો ગિરનારની ભક્તિની છે અનેરી મહેર......

ભવનો ભવ પાર કરનાર ભવનાથ મહાદેવ નું છે અહી છે સ્થાન જેમની લીલાઓની લહેર છે અપાર....

આ છે નરસિંહના હૃદયનું છે સ્થાન ગિરનાર મહાતીર્થ ધામ તરીકે ઓળખે જગ સંસાર......
   
અહી છે રાં નવધ ની શૂરવીરતા ની છે અનેરી મહેર......     
સાથે છે રણનકદેવીના માતૃત્વના બલિદાનની છે વંદના.......

ગિરનારમાં પ્રણયની અનેરી લહેર
જ્યાં પ્રેમલક્ષણા ભક્તિની અનેરી મહેર.......

મનીષ ઠાકોર,પ્રણય

Gujarati Poem by મનિષ ઠાકોર ,પ્રણય : 111508105

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now