જ્વાળાના ચિત્રનો ચિત્રકારે એવો કર્યો ચિતાર...
જાણે પુષ્પ મહેકવા માટે આરોગી રહ્યું અંગાર....

મૃતને પણ શબ્દોથી મૂર્ત કરી બતાવે છે માનવી,
પછી ભલે ને ન મળે કોઈ કલમનો આધાર....

- પરમાર રોહિણી " રાહી "

#મૃત

Gujarati Shayri by Rohiniba Raahi : 111507669

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now