¤ ભય ¤
ભય માણસની લાગણીઓને મ્રૃત કરી દે છે, મહા -
મારીના ભયે આ કામ આબાદ કરી બતાવ્યું છે, નાના
બાળકોની મેમરી માંથી કેટલાંક સગાઓનાં નામ ભૂંસાવા લાગ્યાં છે, અને એક હાલતા ચાલતા મડદા જેવો જીવતો માણસ બની ગયો છે,
અતિ વિકસિત વિજ્ઞાન યુગમાં ભયનું સામ્રાજ્ય
માણસની લાગણીઓને મ્રૃત બનાવી રહ્યું છે એ પણ
એક ડિજિટલ ચિંતાનો વિષય છે,
¤ જગદીશ ગજ્જર ¤
#મૃત

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111507598

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now