શ્વાસ.તો ચાલે છે, તોય ઉચ્છવાસ મૃત કેમ?
સ્મિત પણ ઝરે છે, ને છે વિશ્વાસ મૃત કેમ?
પાંપણય પલકે છે છતાં, અવાજ મૃત કેમ?
ડગ સાથે તો માંડે છે, તોય સંગાથ મૃત કેમ?

મેઘની હૈયે મહેર છે, તોય ભીનાશ મૃત કેમ?
ચોફેર માટી ભીની છે, તો મહેક જ મૃત કેમ!

~~ કે. વ્યાસ
#મૃત

Gujarati Poem by Ketan Vyas : 111507564

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now