અમુક સમય-સમયે માળિયા ને સાફ કરતા રહેવો જોઈએ,
કારણકે અમુક #મૃત પણ મુલ્યવાન સબંધો અને વસ્તુઓ મલી આવે છે.
#મૃત

Gujarati Quotes by pankti solgama : 111507529
pankti solgama 4 years ago

સાચો માણસ એજ છે જે નાના માણસો ની કદર કરે, કેમ કે ખરાબ બોલતા તો હજારો મલી જશે, પણ સારું બોલતાં બહુ ઓછા મલશે; દિલ તો બધા પાસે હોય છે, પણ દિલદાર બધા નથી હોતા.

ધબકાર... 4 years ago

વાહ... પંક્તિની પંક્તિ તો જોરદાર લાગે, મારા શબ્દો સાથે એ દમદાર લાગે, યાદો તો અપલક આવતી જ રહે, ક્યારેક આવીને એ જાનદાર લાગે.

pankti solgama 4 years ago

યાદ સમય સાથે ભૂલાતી જાય અમુક સમયે તેને તાજી કરવી જ જોઈએ નહિતર ધુળ ચડી જાય....

ધબકાર... 4 years ago

હા... પણ યાદો ક્યાં ખંખેરી નખાય, એના વગર જિંદગી ના રખાય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now