તમે જે આંનદ કરો છો . . .
તેની પાછળ કોઈની દુવા છે . . .
બાકી તકલીફ તો રામને પણ પડી હતી . . .
નસીબ જયારે સાથ છોડે છે ને . . .
ત્યારે જ સંબંધો હાથ જોડે છે . . .
સહનશીલતા એ સ્વભાવ નહી સંસ્કાર છે . . .

Gujarati Quotes by Clossed : 111507341

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now