જીવનના કોઈપણ સમયે કોઈપણ કાર્ય પ્રત્યે બેદરકાર થયા તો ગયા. માણસ માત્ર ફેંકાઈ જાય છે આમ થવાને લઈને.

(આવી પોસ્ટ બઉ ઓછી વાંચવા મળશે બાકી લોકો આવુજ મુકશે "એને મારા પ્રેમની કોઈ કદરજ નથી એ મારી લાગણીઓ પ્રત્યે બઉ બેદરકાર છે)
#બેદરકાર

Gujarati Thought by Manthan Patel : 111503133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now