સક્ષમ હોવું- આપણી કાર્ય-ક્ષમતાને પુરવાર કરે છે. તે સાથે જ બીજા નો આપણી ઉપર નો વિશ્વાસ સિદ્ધ કરે છે. જે વ્યક્તિ બધા જ પ્રકારના અવરોધો ને પાર કરી પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા ની હિંમત દર્શાવે છે અને તે માટે તત્પર રહે છે, તે જ વ્યક્તિ સક્ષમ થઈ શકે છે. તે નિડર છે. તે સજાગ છે. તે આશાવાદી છે.બૌદ્ધિક વૈવિધ્ય પૂર્ણ વિચાર સરણી તેની આગવી લાક્ષણિકતા છે.જે પોતાની સક્ષમતા પૂરવાર કરી શકે છે, તે હંમેશા અગ્રેસર રહે છે.
#સક્ષમ