દ્રૌપદી યુધિષ્ઠિર ને કહે છે, જો તમે કસૂરવાર હોવ તો સજા ભોગવો અને ના હોવ તો પોતાને સાચા પૂરવાર કરો.

માફી શું કામ માંગો છો?

યુધિષ્ઠિરે દ્રૌપદી ને પૂછ્યું, તો શું માફી નું કંઈ જ મહત્વ નથી?

ત્યારે દ્રૌપદી એ કહ્યું, માફી નું મહત્વ ત્યારે છે જ્યારે કોઈ સક્ષમ વ્યક્તિ પોતાના કરતાં કમજોર વ્યક્તિ સામે માફી માંગે....

#સક્ષમ

Gujarati Religious by Pratik Polra : 111501762

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now