#અવરોધ
શું દર વખતે વિપક્ષે કોઈ,
પણ કાર્ય પર , પછી તે
દેશ હિત માં હોય છતા
આક્ષેપો, અવરોધો
ઊભા કરવાજરૂરી છે??
જ્યારે વાત દેશ હિત ની આવે
ત્યારે કેમ દરેક નો સુર
એક ન થઇ શકે!!
પણ છતા સાચા લોકો ને
કે જેને દેશ સેવા કરવી જ છે
એને ગમે તેવા અવરોધો પણ નડતા નથી!

Gujarati Thought by Sejal Raval : 111501401

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now