#અવરોધ
અવરોધ થી જીવન નથી અટકતું,
અને એનું શ્રેષ્ઠતમ ઉદાહરણ આપણી સામે છે,
કે આપણે આઝાદ દેશ માં
અત્યારે શ્વાશ લઇ રહ્યા છીએ
દેશ ને અઝાદી અપાવવામાં
જેટલા અવરોધો આવ્યા!
જેટલા લોકો એ પોતાના જીવ ગુમાવ્યા!
છત્તા આ દેશ ના લડવૈયો ક્યા અટક્યા??
અંતિમ ધ્યેય સુધી લડતા રહ્યા
અને લાલ કિલા પર તિરંગો
લેહરાવ્યા પછી જ દમ લીધો!!