કહેવાય છે કે "જ્ઞાન વિના જીવન અંધકાર રૂપ છે". અધૂરું જ્ઞાન જ જીવનમાં સફળતાના માર્ગ પર# અવરોધ રૂપ બને છે.તમે જે કાર્યમાં આગળ વધવા માંગતા હોય એ વિશે નું અધૂરું જ્ઞાન તમારી અંદર ભય અને ક્રોધ ઉત્પન્ન કરે છે અને આત્મવિશ્વાસમાં ઘટાડો કરે છે....Mn ♥️

#અવરોધ

Gujarati Thought by Meera Soneji : 111500846

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now