સંતુલન કેળવવું આપણા જીવનનો એક ભાગ છે.
સુખ-દુ:ખ
રડવું-હસવું
ગરીબ-શ્રીમંત..
ડરશો નહીં પરંતુ તેની વચ્ચે એક સચોટ સંતુલન બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
મનોજ નાવડીયા

Gujarati Blog by મનોજ નાવડીયા : 111499447

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now