વરસાદ ના વરસી ગયા પછી
આકાશ કેવું ખાલી થઈ જાય છેને !!

હા; હું પણ બસ એમજ ખાલી થઈ
જાઉં છું તારા ગયા પછી .......

એમ જો જોઈએ તો આભ ના વરસી ગયા
પછી પણ એક અનેરી ચમક દેખાય છે....

બસ એમજ તારા પ્રેમ માં પ્રકાશિત થવું છે મારે..

ભલે ને આભ ખાલી હોય તો પણ
તેની તરફ એક મીટ તો મંડાય જ છે ..

એક આશ માં
એક વિશ્વાસ માં

એમજ બસ મારે પણ એક જ ઈચ્છા ને જીવતી રાખવી છે ....


એજ..............
Dr.Divya

Gujarati Poem by Dr.Divya : 111498183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now