સાચો પ્રેમ એનો કે જે બધાજ અવગુણ જોઈ ને માફ કરીદે, અને જેવો છે તેવો વ્યક્તિને સ્વીકાર કરે, 50% 70% 80% નહી સંપુર્ણ 100%
બાકી મનુષ્ય કોઈ ભગવાન નથી કે સંપુર્ણ હોય ..
સંપુર્ણ બનાવવો પડે..જયારે પ્રેમ અને હુંફ મળે તો પશું પણ માનવીય વહેવાર કરે છે, અને નફરત મળે તો માણસ પણ પશું સમાન, એતો આપણા પર નિર્ભર છે કે આપણે શું જોઈએ.

Gujarati Quotes by Hemant Pandya : 111497824

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now