#જીવંત
જીવતા હોઈએ આ જગતમાં જ્યાં સુધી
કદર નથી થતી ત્યાં સુધી
પણ જીવંત વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે
વાહવાહી થાય છે સર્વ જગતમાં
જીવતા હશું તોપણ ગુણ અવગુણ બની જાય છે
પણ મૃત્યુ બાદ તો તમારા દોષો પણ સદગુણ બની જાય છે.

Gujarati Blog by Bindu _Maiyad : 111496352

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now