હું જ ઘડવૈયો,
મારા અસ્તિત્વનો;

કર્યું છે મેં શુન્ય માંથી સર્જન.
હું જ સર્જનહાર,
મારા વ્યક્તિત્વ નો;

ના જોઇએ મને કોઈ આશ્વાસન.
મને ભરોસો છે,
કૃષ્ણ પ્રત્યેના ભક્તિત્વ નો;

જીવન છે ઝાંઝવાં ના જળ સમાન.
મને ઇંતેજાર છે,
#વાસ્તવિક જીવન નો;

....✍️વિ.મો.સોલંકી "વિએમ"
#વાસ્તવિક

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111495121

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now