#ઝેન
તદ્દન વિચાર રહિત ઝેન અવસ્થા,
પામવી એ કાદાચ અશક્ય છે.
પણ જો એ અવસ્થા આવે તો,
કદાચ નિરવ શાંતિ નો અનુભવ થાય,
કેમકે વિચાર થી જ જીવન શક્ય છે.
હા એ વિચાર કેવા છે એ ખૂબ,
ભાગ ભજવે છે, તમારા વ્યક્તિત્વમાં,
કેમકે જો એ સકારાત્મક હોય તો,
મારા મત મુજબ એ ઝેન અવસ્થા જ કહેવાય!!

Gujarati Thought by Sejal Raval : 111493148

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now