" બ્રહ્મ સમય "

પ્રાર્થના એ મનનો ખોરાક છે. પરમાત્માને મળવાની હોટ લાઈન છે. પ્રાર્થના દ્વારા પ્રભુમય બની શકાય છે. 

પ્રાર્થના માટે બ્રહ્મ સમય એ શ્રેષ્ઠ સમય છે. પરોઢના સમયને બ્રહ્મ સમય કહેવામાં આવે છે.

આ સમયે લગભગ મોટા ભાગના માણસો સૂઇ ગયેલા આપણને જોવા મળે છે તેવા સમયે આપણે જો પરમાત્માને યાદ કરીએ તો આપણી લાઈન તરત જ પરમાત્મા સાથે જોડાઈ જાય છે. અને આપણે પરમ સુખ અને પરમશાંતિની પ્રાપ્તિ કરી શકીએ છીએ.

- જસ્મીન

Gujarati Thought by Jasmina Shah : 111493023

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now