આ ઝેન શું છે પહેલાં તો સમજાયું નહીં. પછી જ્યારે ગુગલ માં જોયું ત્યારે ખબર પડી કે ઝેન એ બૌદ્ધ ધર્મ નું જાપાનીઝ રૂપ છે અને એનો અર્થ થાય છે એવું મન કે જેમાં વિચારો નથી આવતા. મનની એવી સ્થિતિ કે, જેમાં તમે મનની શાંતિનો અનુભવ કરો છો.

#ઝેન

Gujarati Blog by Dr. Pruthvi Gohel : 111492984
Gita M Khunti 4 years ago

જ્યાં મન શાંત થાય ...બિલકુલ શૂન્યાવકાશ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now