લખવુ છે અલખને ,શબ્દ શું લખી શકે ?
ઊર્મિ ના વહેણને, શબ્દ શું વહી શકે?

અનુભૂતિ પ્રત્યક્ષ પરોક્ષ થી ભિન્નતામાં,
દિવ્યતા ને સ્થૂળતા માં, કોણ કહી શકે ?

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111492981
Chahat 4 years ago

એકદમ સાચી વાત, આફરીન

મોહનભાઈ આનંદ 4 years ago

જય સચ્ચિદાનંદ

Kaushik Dave 4 years ago

જય સચ્ચિદાનંદ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now