ઘૂસણખોરીને કાયમ વખોડવી, એ એનામાં ગર્ભિત એવાં
જીવનથી તરબતર ' પ્રચ્છન્ન ' તત્વને તિરસ્કૃત કરવા બરાબર છે.

મારું વડોદરું પણ આજે
આવી એક ઘૂસણખોરીથી ' પુરસ્કૃત ' થવા પામ્યું.


આ ઘૂસણખોર એટલે...' મધુસૂદનનો મેહુલિયો '

- પંકિલ દેસાઈ

Gujarati Thought by Pankil Desai : 111491951

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now